પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સામાન્ય રીતે શેના સાથે વધે છે :-

  • A
    તાપમાનમાં વધારો
  • B
    વાયુના દબાણમાં ઘટાડો
  • C
    તાપમાનમાં ઘટાડો અને વાયુના દબાણમાં વધારો
  • D
    લીધેલ પ્રવાહીનું પ્રમાણ

Explore More

Similar Questions

હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે. $298 \ K$ તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ આશરે $20 \%$ અને $79 \%$ છે. પાણી $10 \ atm$ ના કુલ દબાણે હવા સાથે સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^{7} \ mm \ Hg$ અને $6.51 \times 10^{7} \ mm \ Hg$ હોય,તો પાણીમાં આ વાયુઓના મોલ અંશની ગણતરી કરો.

Difficult
View Solution

$293 \, K$ તાપમાને $100 \, cm^3$ પાણીમાં ઓક્સિજન વાયુની દ્રાવ્યતા કેટલી છે ($, cm^3$ માં)?

દ્રાવ્ય-દ્રાવક આંતરક્રિયાઓના આધારે,નીચેનાને $n$-ઓક્ટેનમાં વધતી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો અને સમજાવો: Cyclohexane,$KCl$,$CH_3OH$,$CH_3CN$.

સોડિયમ ક્લોરાઈડના જલીયકરણ (hydration) વિશે સમજૂતી આપો.

Difficult
View Solution

વિધાન : આયોડિન કાર્બન ટેટ્રાક્લોરાઈડ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
કારણ : આયોડિન એક ધ્રુવીય સંયોજન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo